


Swami Vivekanandana Sanyasi Shishyo સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યો
આ પુસ્તક સ્વામી વિવેકાનંદના પ્રેરણાત્મક ૧૩ સન્યાસી શિષ્યોના જીવનચરિત્ર પર આધારિત છે. જેમ મહર્ષિ દધીચિએ દેવતાઓની રક્ષા માટે પોતાના અસ્થિઓનું દાન કર્યું હતું, તેમ જ આ સન્યાસીઓએ સ્વામી વિવેકાનંદના 'આત્મનો મોક્ષાર્થ જગત્ હિતાય ચ' (પોતાના મોક્ષ અને જગતના કલ્યાણ માટે) ના સૂત્રને અપનાવીને રામકૃષ્ણ સંઘના નિર્માણમાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું.
તેમનું જીવન ગુરુભક્તિ, નિઃસ્વાર્થ માનવસેવા, માધુર્ય અને સન્નિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ પુસ્તક મૂળ બંગાળી ભાષામાં સ્વામી અબ્જજાનંદ દ્વારા ‘સ્વામીજીર પદપ્રાંતે’ નામે લખાયું હતું, જેનો અંગ્રેજી અનુવાદ 'Monastic Disciples of Swami Vivekananda' થયો હતો. હવે આ પુસ્તક 'સ્વામી વિવેકાનંદના સન્યાસી શિષ્યો' નામે ગુજરાતીમાં પ્રકાશિત થયું છે,




