
Swami Brahmananda સ્વામી બ્રહ્માનંદ
Non-returnable
Rs.12.00
આ પુસ્તકમાં શ્રીરામકૃષ્ણના માનસપુત્ર અને ‘ઈશ્વરકોટિ’ના સંત સ્વામી બ્રહ્માનંદજીના જીવનના પ્રસંગોનું સંકલન છે. તેઓ અને અન્ય શિષ્યો માત્ર સામાન્ય માનવો નહોતા, પણ દિવ્ય લીલાના સહભાગી પાર્ષદો હતા.




