


Swami Abhedananda સ્વામી અભેદાનંદ
Non-returnable
Rs.40.00
શ્રીરામકૃષ્ણ દેવ એક અદ્ભુત શિક્ષક હતા, જેમણે પોતાના શિષ્યોમાં આધ્યાત્મિક જ્યોત પ્રગટાવી તેમને ઈશ્વરપ્રેમમાં લીન કર્યા હતા. તેમના આ સંન્યાસી શિષ્યો સામાન્ય માનવી નહીં, પરંતુ ઉચ્ચ કોટિના મુક્ત આત્માઓ હતા. આ પુસ્તક દ્વારા સ્વામી અભેદાનંદજીના જીવનના મહત્વના પ્રસંગોને સંકલિત કરીને તેમનું સંક્ષિપ્ત જીવનચરિત્ર વાચકો સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
.




