
Sri Shankaracharyani Vani શ્રીશંકરાચાર્યની વાણી
આ પુસ્તિકા રામકૃષ્ણ મઠ, ચેન્નાઈ દ્વારા પ્રકાશિત 'Thus Spake Sri Sankara' પુસ્તકના ગુજરાતી અનુવાદ છે. તેમાં આદિ શંકરાચાર્યના જીવન અને કાર્યનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શંકરાચાર્ય એક મહાન ધર્માચાર્ય હતા, જેમણે ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભગવદ ગીતા પર ભાષ્યો લખીને વૈદિક ધર્મ અને સંસ્કૃતિના સાચા સ્વરૂપને વિશ્વ સમક્ષ ઉજાગર કર્યું છે.તેમના જીવનમાં જ્ઞાન અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે, જે ભક્તોને નવી શક્તિ અને પ્રેરણા આપે છે.આ પુસ્તિકા ભક્તો માટે આધ્યાત્મિક માર્ગદર્શનનું ઉત્તમ માધ્યમ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.




