











Sri Ramakrishna Kathamrut Sanchayan શ્રીરામકૃષ્ણ કથામૃત સંચયન
મૂળ બંગાળી ગ્રંથના આધારે ગુજરાતી અનુવાદને ચકાસીને, આ આવૃત્તિને વધુ ચોક્કસ અને માહિતીપૂર્ણ બનાવવામાં આવી છે. તેમની વાણી ભગવદ્ગીતા જેવી દિવ્ય અને અમૃત સમાન છે. તેમણે સામાન્ય લોકો માટે ઈશ્વરદર્શન અત્યંત સરળ બનાવ્યું છે. તેમણે ગૂઢ તત્વજ્ઞાન અને નૈતિક મૂંઝવણોને પોતાની સરળ બોધકથાઓ, રમૂજ અને રોજિંદા દ્રષ્ટાંતો દ્વારા સમજાવી છે. દક્ષિણેશ્વરમાં તેમનો ખંડ સદા દિવ્ય આનંદથી ભરપૂર રહેતો. શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ('મ.') દ્વારા લિખિત આ ગ્રંથમાં માં શારદાદેવી અને સ્વામી વિવેકાનંદના પત્રો પણ સામેલ છે. તે વાચકના મનને પરમ શાંતિ અને અમર આનંદ આપે છે.




