
Purnatano Path પૂર્ણતાનો પથ
Non-returnable
Rs.7.00
આ પુસ્તક જીવન અને પ્રવૃત્તિના ઊંડા અર્થને સમજાવે છે: જ્યારે ક્રિયા સભાનપણે થાય છે, ત્યારે જ તે 'જીવન' બને છે; અચેતન પ્રવૃત્તિ એ માત્ર યંત્ર જેવી છે.દરેક માનવીય પ્રવૃત્તિ પાછળ કોઈને કોઈ ઈચ્છા રહેલી હોય છે. કઈંક મેળવવાની કે જાણવાની આશા જ આપણને કાર્યશીલ રાખે છે.બધી પ્રવૃત્તિના મૂળમાં ઈચ્છામાંથી જન્મેલો અજંપો હોય છે. જ્યાં સુધી આ અજંપો છે, ત્યાં સુધી માણસ પોતાની ઈચ્છાની પૂર્તિ માટે પ્રયત્નશીલ રહે છે.




