Vivekananda Book World
0
Punarjanma Mimansa પુનર્જન્મમીમાંસા
Punarjanma Mimansa પુનર્જન્મમીમાંસા
Punarjanma Mimansa પુનર્જન્મમીમાંસા
Punarjanma Mimansa પુનર્જન્મમીમાંસા

Punarjanma Mimansa પુનર્જન્મમીમાંસા

Non-returnable
Rs.30.00

આ પુસ્તક ની શરૂઆત સ્વામી વિવેકાનંદના પ્રેરક સંદેશથી થાય છે, જેમાં તેઓ જણાવે છે કે મનુષ્યને બાળપણથી જ 'પાપી' કે 'નિબળ' ગણવાને બદલે તેને 'અમૃતના સંતાન' ગણી સકારાત્મક વિચારો આપવા જોઈએ. મનુષ્યે સતત 'સોડહમ્' (હું તે જ પરમાત્મા છું) ના વિચારનું રટણ કરવું જોઈએ. આ પુસ્તક રામકૃષ્ણ મઠના વિદ્વાન સન્યાસી સ્વામી આત્માનંદજી દ્વારા રચિત છે. તેમના હિન્દી ગ્રંથ 'ગીતાતત્ત્વચિંતન' માંથી પુનર્જન્મમીમાંસા વિષયને લગતા લેખોનું આમાં સંકલન કરવામાં આવ્યું છે, જે અગાઉ 'શ્રીરામકૃષ્ણ જ્યોત'માં પ્રકાશિત થયા હતા. આ કાર્ય ભગવાન શ્રીરામકૃષ્ણદેવને અર્પણ કરવામાં આવ્યું છે. 

Author
Swami Atmananda
Publisher
Sri Ramakrishna Ashrama, Rajkot
Language
Gujarati
Binding
Center Pin
Pages
64
Size (WxH)
Crown
Amazon Kindle eBook
Buy on Amazon Kindle
Google Books
Buy on Google Play
Quantity
Add to Cart
Items have been added to cart.
One or more items could not be added to cart due to certain restrictions.
Close
Added to cart
- There was an error adding to cart. Please try again.
Quantity updated
- An error occurred. Please try again later.
Deleted from cart
- Can't delete this product from the cart at the moment. Please try again later.