


Prashna Upanishad પ્રશ્ન ઉપનિષદ
Non-returnable
Rs.30.00
આ પુસ્તક મૂળ અંગ્રેજીમાં રામકૃષ્ણ મિશન (કોલકાતા) ના સ્વામી લોકેશ્વરાનંદજી દ્વારા લખાયેલું છે. તેમણે શંકરાચાર્યના ભાષ્યના આધારે ઉપનિષદના ગહન જ્ઞાનને સામાન્ય માણસ સમજી શકે તેવી સરળ શૈલીમાં રજૂ કર્યું છે.મુખ્ય ઉપનિષદોની જે પુસ્તકમાળા ગુજરાતીમાં પ્રસિદ્ધ થઈ રહી છે, તેમાં આ ચોથું સોપાન (ચોથું પુસ્તક) છે. વાચકો આ ઉપનિષદના રહસ્યોને સમજીને તેને પોતાના જીવનમાં ઉતારે અને પોતાની જીવનધારાને ઉમદા બનાવે.




