
Mulyalakshi Kelavanima Mata Pita Ane Shikshakoni Bhumika મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા અને શિક્ષકોની ભૂમિકા
આપુસ્તકરામકૃષ્ણમિશન, બેલુરમઠદ્વારાઅંગ્રેજીમાંપ્રસિદ્ધથયેલ'Parents and Teachers in Value Education'નોગુજરાતીઅનુવાદછે. આજનાસમૃદ્ધભારતમાંજ્યારેહિંસા, ભ્રષ્ટાચારઅનેનૈતિકપતનજેવાપડકારોછે, ત્યારેનવીપેઢીમાંઉમદાચારિત્ર્યઅનેમાનવઘડતરથાયતેઆપુસ્તકનોમુખ્યઉદ્દેશ્યછે.
પુસ્તકમાંમૂલ્યઘડતર, જીવનઘડતરઅનેઆદર્શવ્યક્તિઓનાગુણોનુંઅનુસરણકેવીરીતેકરવુંતેનીવિગતવારસમજૂતીઆપવામાંઆવીછે. ખાસકરીનેવિદ્યાર્થીઓનાસર્વાંગીવિકાસમાટેમાતાપિતાઅનેશિક્ષકોએકેવુંયોગદાનઆપવુંજોઈએ, તેઉદાહરણોસાથેસમજાવ્યુંછે. જોશાળાઓમાં'વિદ્યાર્થી-હોમવિધિ' જેવીબાબતોઅનુસરવામાંઆવે, તોપ્રાચીનગુરુકુળપ્રણાલીફરીજીવંતથઈશકેછે. અંતમાં, પ્રકાશકેઆકાર્યમાંસહયોગઆપનારઅનુવાદકઅનેસંપાદકોનોઆભારવ્યક્તકર્યોછે.




