


Manavtanu Prasfutit Padma માનવતાનું પ્રસ્ફુટિત પદ્મ
Non-returnable
Rs.75.00
રામકૃષ્ણ મિશન છેલ્લા ૧૨૫ વર્ષથી ઝાકળના બિંદુની જેમ શાંત રહીને માનવતાના કલ્યાણનું અવિરત કાર્ય કરી રહ્યું છે.સ્વામી વિવેકાનંદે ૧ મે, ૧૮૯૭ના રોજ 'આત્મનો મોક્ષાર્થ જગત હિતાય ચ' ના આદર્શ સાથે આ મિશનની સ્થાપના કરી હતી. મિશનની ૧૨૫ વર્ષની ઉજવણી નિમિત્તે વર્ષ ૨૦૨૨માં પ્રકાશિત થયેલા દીપોત્સવી વિશેષાંકના લેખોને, વાચકો માટે હવે પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યા છે, જેમાં મિશનનો ટૂંકો ઇતિહાસ છે.




