Vivekananda Book World
0
Katha Upanishad કઠ ઉપનિષદ
Katha Upanishad કઠ ઉપનિષદ
Katha Upanishad કઠ ઉપનિષદ

Katha Upanishad કઠ ઉપનિષદ

Non-returnable
Rs.40.00
  •  આ પુસ્તક રામકૃષ્ણ મિશન (કોલકાતા) દ્વારા પ્રકાશિત સ્વામી લોકેશ્વરાનંદજીના અંગ્રેજી પુસ્તક 'Katha Upanishad' નો ગુજરાતી અનુવાદ છે. સ્વામીજીએ આપેલા સાપ્તાહિક પ્રવચનોના આધારે આ પુસ્તક તૈયાર થયું છે. તેમાં શંકરાચાર્યના ભાષ્ય (ટીકા) ને ધ્યાનમાં રાખીને સરળ ભાષામાં સમજૂતી આપવામાં આવી છે, જેથી સામાન્ય માણસ પણ ઉપનિષદના જ્ઞાનને જીવનમાં ઉતારી શકે. સ્વામી વિવેકાનંદના પ્રિય એવા આ 'કઠોપનિષદ' દ્વારા વાચકો ઉપનિષદના ગૂઢ રહસ્યો સમજે અને પોતાની જીવનધારાને ઉમદા બનાવે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. મુખ્ય ઉપનિષદોની પુસ્તકશ્રેણીમાં આ ચોથું સોપાન (પુસ્તક) છે.

  • Author
    Swami Lokeshwarananda
    Publisher
    Sri Ramakrishna Ashrama, Rajkot
    Language
    Gujarati
    Binding
    Paperback
    Pages
    168
    SKU
    G40KU
    Weight (In Kgs)
    0.12
    Size (WxH)
    Crown
    Amazon Kindle eBook
    Buy on Amazon Kindle
    Google Books
    Buy on Google Play
    Quantity
    Add to Cart
    Items have been added to cart.
    One or more items could not be added to cart due to certain restrictions.
    Close
    Added to cart
    - There was an error adding to cart. Please try again.
    Quantity updated
    - An error occurred. Please try again later.
    Deleted from cart
    - Can't delete this product from the cart at the moment. Please try again later.