


Charitra Nirman Kevi Ritae Karvu ? ચારિત્ર્ય નિર્માણ કેવી રીતે કરવું?
Non-returnable
Rs.20.00
આ નાનકડી પુસ્તિકા મૂળરૂપે રામકૃષ્ણ સંઘના અંગ્રેજી માસિક 'પ્રબુદ્ધ ભારત' (ડિસેમ્બર ૧૯૬૯) માં એક સંપાદકીય લેખ તરીકે પ્રગટ થઈ હતી. ત્યારબાદ તેમાં સુધારા-વધારા કરીને મે ૧૯૮૩માં 'How to Build Character' નામે અંગ્રેજી પુસ્તક તરીકે પ્રકાશિત કરવામાં આવ્યું, જેને ખૂબ લોકપ્રિયતા મળી. આજના સમયમાં, ખાસ કરીને યુવાનોમાં ચારિત્ર્ય નિર્માણના મહત્વને સમજીને આ અંગ્રેજી પુસ્તિકાનો ગુજરાતી અનુવાદ તૈયાર કરવામાં આવ્યો છે.




