


Bhagavad Gitana Aakarshan Ane Shakti ભગવદ્ ગીતાનાં આકર્ષણ અને શક્તિ
આ પુસ્તક રામકૃષ્ણ મઠ-મિશનના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ દ્વારા અંગ્રેજીમાં લખાયેલ પુસ્તકનો ગુજરાતી અનુવાદ છે, જેનું નામ ‘ભગવદ્ ગીતાનાં આકર્ષણ અને શક્તિ’ છે. જે ૧૯૪૬-૧૯૪૭ દરમિયાન અપાયેલા વ્યાખ્યાનો પર આધારિત છ. ગીતાના શ્લોકો પર આધુનિક વિચારો અને સમયની આવશ્યકતા મુજબ સ્વામીજીએ આપેલા પ્રેરણાદાયી વ્યાખ્યાનોનો અંશ છે. છે કે આ પુસ્તક વાચકોને ગીતાનો સર્વાંગી ખ્યાલ આપશે અને દૈનિક જીવનની સમસ્યાઓ સામે લડવા માટે શક્તિ અને પ્રેરણા પૂરી પાડશે.




